SBI Bank New update 2024 : નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટેટ બેન્ક એટલે કે SBI Bank New update 2024 ની સૌથી જોરદાર સ્કીમ પીપીએફ, એનએસસી અને પોસ્ટ ઓફિસની બચત યોજનાઓની સરખામણીમાં વધારે વ્યાજ દર આપે છે. તમને જણાવી દઈએ કે એસબીઆઇ બેન્ક ની ફિક્સ ડિપોઝિટ સ્કીમ નો સૌથી મોટો લાભ એ છે કે આ યોજના ફક્ત એક વર્ષ અથવા તો બે વર્ષની છે. એટલે કે તમે ઓછા સમયમાં રોકાણ કરીને મોટી કમાણી કરી શકો છો.
એસબીઆઇ બેંકમાં એફડી પર મળે છે આટલું વ્યાજદર
તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટેટ બેન્ક ની સૌથી મોટી યોજનામાં ગ્રાહકોને 2 વર્ષમાં જમા કરાવેલ રકમ પર એફડી માં 7.4 ટકા વ્યાજ દર મળે છે. આ વ્યાજ દર એ સામાન્ય નાગરિકો માટે રાખવામાં આવેલ છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે એસબીઆઇ બેન્કમાં ફિક્સ ડિપોઝિટ સ્કીમ પર 7.90% નું વ્યાજ દર આપવામાં આવે છે. જ્યારે સામાન્ય નાગરિકોને રોકાણ કરવા પર એક વર્ષમાં 7.10 ટકા જ્યારે વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકા આપવામાં આવે છે.
SBI Bank New update 2024 । ફાયદા
તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટેટ બેન્ક માં સર્વોત્તમ યોજનામાં તેમના કસ્ટમર ઓછામાં ઓછા ૧૫ લાખથી મહત્તમ બે કરોડ રૂપિયા સુધી રોકાણ કરી શકે છે. અને sbi ની આ યોજના એવા લોકો માટે સૌથી સારી છે જેઓ નિવૃત્ત થઈ ગયા છે અને તેમની પાસે પીપીએફના મોટા પૈસા છે.
અને આવા વરિષ્ઠ નાગરિકો SBI Bank New update 2024 ની આ ફિક્સ ડિપોઝિટ યોજનામાં રોકાણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે અહીં બે કરોડ રૂપિયા થી વધારે પૈસાનું પણ રોકાણ કરી શકાય છે પરંતુ તેમાં વ્યાજ દર 0.05 ટકા ઓછું થાય છે. પરંતુ આ યોજનામાં ક્યારે પૈસા લગાવી શકાય છે તેના વિશેની કોઈ માહિતી આપવામાં આવેલી નથી.
આ પણ વાંચો :
Free Dish Tv Yojana 2024 : આ યોજના હેઠળ 8 લાખ પરિવારોને મળશે ફ્રી ડીશ ટીવી યોજનાનો લાભ
મળશે ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ
Sbi બેન્ક માં વરિષ્ઠ નાગરિકો એટલે કે નિવૃત થયેલા હોય તેવા વ્યક્તિઓ માટે ૧૫ લાખથી બે કરોડ રૂપિયા તે વધારે ની સર્વોત્તમ એક વર્ષ સુધી જમા કરાવેલ રકમ પર વાર્ષિક 7.82% રિટર્ન મળે છે. જ્યારે તેને બે વર્ષ માટે જમા કરેલ હોય તો તેના પર 8.14 ટકા મળે છે. ને જ્યારે વરિષ્ઠ નાગરિકો એસબીઆઇ બેન્ક માં બે કરોડ રૂપિયાથી લઈને પાંચ કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરે છે તો તેમને એક વર્ષમાં 7.77% અને બે વર્ષમાં 7.61% નું વ્યાજ દર મળે છે આ યોજનામાં ચક્રવૃદ્ધિ વ્યાજનો પણ લાભ મળે છે.
જાણી લો યોજનાનો નિયમ
SBI Bank New update 2024 ની ફિક્સ ડિપોઝિટ યોજનામાં તમે તેના પરિપક્વ સમયે પહેલા પૈસા ઉપાડી શકતા નથી. આ એક નોન કોલેબલ યોજના છે જેમાં તેના પરિપક્વતા ના સમય પહેલા તેમાંથી પૈસા ઉપાડી શકાતા નથી. ભારતીય સ્ટેટ બેન્ક ના નિયમ મુજબ જો તમે આ યોજનામાં તેના પરિપક્વતા ના સમય પહેલા પૈસા ઉપાડો છો તો તમારે તેમાં ચાર્જ આપવો પડશે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને SBI Bank New update 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiAapo.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.